જાહાં તે ડોગુ વેલ જાય રેહલા, તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમુહુ બાદા માઅ નાકાર કેહા, કાહાકા પવિત્રશાસ્ત્ર માઅ વિશે જો આખેહે તોઅ ખેરો વેરા જોજે, પરમેહેર ઇ આખેહે ‘આંય તીયા માંહાલે માય ટાકેહે, જો માઅ લોકુ ચારવાલ્યા હોચે દેખભાલ કેહે, આને તે લોક ઘેટા હોચે વેર વિખર વી જાય.’